


આંદામાન સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું ચક્રવાતી તોફાન દાના દરિયાકાંઠે ત્રાટકવા માટે તૈયાર.
24મી ઓક્ટોબરની સવાર સુધીમાં તે દરિયાકાંઠે ત્રાટકશે.
120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
વાવાઝોડાને પહોંચી વળવા સરકાર તૈયાર.
આર્મી, એરફોર્સ અને નેવીને પણ તૈયાર રહેવાના નિર્દેશ.